about

અમારા વિશે

સહકાર, સમજ અને સુખ માટેનો એક એકતાનુ પ્રતિક

અમારો સમુદાય એ લોકોનો એક જૂથ છે, જે સહકાર, સમજ અને સુખમાં વિશ્વાસ કરે છે. અમે સહાયતા, માનવતા અને સૌહાર્દના મૂલ્યોમાં માને છીએ. અમારું ઉદ્દેશ્ય દરેક સભ્યને બેહતર જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવું છે. આ સમુદાય વિવિધ પેઢી, પેશા અને ભાષાના લોકોનો સમાવેશ કરે છે, અને અમે દરેકના વિચારો અને અભિપ્રાયોને મહાન ગણીએ છીએ. અહીં, દરેક સભ્યને તેનો અવાજ છે અને તે સમુદાયના વિકાસમાં ભાગીદાર બની શકે છે.

icon1

વૈદ્યક સેવા કેમ્પ

ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત ડોક્ટર કોન્સલ્ટેશન અને દવાઓ ઉપલબ્ધ કરાવવી

icon3

રક્તદાન શિબિર કાર્યક્રમ

સ્વયંસેવકો દ્વારા રક્તદાન કરી ઇમરજન્સી સમયે દર્દીઓને મદદ કરવી

icon2

સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ

સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જનતામાં જાગૃતિ વધારવી

icon1

મફત ચશ્મા વિતરણ કેમ્પ

નબળી દ્રષ્ટિવાળા લોકો માટે મફત આંખોની તપાસ & ચશ્મા વિતરણ

સફળતાપુર્વક કાર્ય પૂર્ણ કરનારાઓ

સમુદાયને ગૌરવ અનુભવી બનાવનાર લોકો સાથે મળો

અમારા તાજેતરના કાર્યક્રમો

સ્વચ્છતા અભિયાન

સ્વચ્છતા અભિયાન

આરોગ્ય કેમ્પ

આરોગ્ય કેમ્પ

સાંસ્કૃતિક મેલો

સાંસ્કૃતિક મેલો

0

Members

0

Trustees

0

Events

0

Projects

અમારા તાજેતરના બ્લોગ્સ

Aug, 2024

મારી નિષ્ફળતા માટે જવાબદાર કોણ ?

જીવી જવું એ જ માત્ર જીવનનો મકસદ નથી, પરંતુ અંત:પરિપૂર્ણતાને ખોજવી તે જીવનનો ઉદ્દેશ્ય છે. જીવન ભરચક હશે ત્યારે તમે નિષ્ફળતાના શિકાર નહીં બનો. જ્યારે...

Aug, 2024

પ્રેરણાનાં પુષ્પો

[1] માથું નીચું કેમ ? એક ગામમાં કોઈ ગૃહસ્થે દાન આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. ચોવીસે કલાક આ માણસની દાનશાળાનાં બારણાં ખુલ્લાં રહેતાં હતાં. ત્યાં...

Aug, 2024

કર્મનો સિદ્ધાંત

આજે આપણે બધા કર્મની વાતો કરીએ છે તો શું તમે જાણો છો કે કર્મનો શો સિદ્ધાંત છે ? What is Theory Of Karma) ભગવાન શ્રી કૃષ્ણે...